રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ મધ્ય ભાગમાં આવેલા દાહોદ જિલ્લામાં આવેલું એ / From Wikipedia, the free encyclopedia
રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ મધ્ય ભાગમાં આવેલા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું એક અભયારણ્ય છે.[1] આ અભયારણ્યનો વિસ્તાર આઝાદી પહેલાં ચાંપાનેર રાજ્યની હકુમત હેઠળ આવતો હતો. ઇ. સ. ૧૯૮૨ના વર્ષમાં ઓગણીસમી માર્ચના દિવસે રતનમહાલને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ અભયારણ્ય કુલ ૫૫.૬૮ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે.
Quick Facts રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, સ્થળ ...
રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
Lua error in વિભાગ:Location_map at line 522: Unable to find the specified location map definition: "Module:Location map/data/Map_Guj_Nat_Parks_Sanctuary.png" does not exist. | |
સ્થળ | દાહોદ જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | અમદાવાદ |
વિસ્તાર | ૫૫.૬૮ ચો કિમી |
સ્થાપના | ૧૯ માર્ચ ૧૯૮૨ |
નિયામક સંસ્થા | Forest Department of Gujarat |
બંધ કરો