વેદાંગ
From Wikipedia, the free encyclopedia
વેદના પાઠ, અધ્યયન અને વિનિયોગ માટે વેદના ૬ સહાયક અંગો છે, જેમને વેદાંગ કહેવામાં આવે છે. વેદને સમસ્ત જ્ઞાનરાશિનો અક્ષય ભંડાર કહેવાય છે, તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સભ્યતા તેમ જ ધર્મના આધારભૂત સ્તંભ ગણાય છે. વેદ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ- એમ ચાર પુરુષાર્થોના પ્રતિપાદક છે. વેદ એનાં અંગોને કારણે જ પ્રખ્યાત છે, અતઃ વેદાંગનું અત્યાધિક મહત્વ રહેલું છે. વેદનાં છ જેટલાં સહાયક અંગો આ પ્રમાણે છે.