ઋષિકેશ
From Wikipedia, the free encyclopedia
ઉત્તરાખંડ રાજ્યના દહેરાદુન જિલ્લામાં આવેલું ઋષિકેશ (હિંદા: ऋषिकेश)એ હિમાલયની તળેટી પર આવલું એક પવિત્ર યાત્રા ધામ છે. આ અન્ય બે જિલ્લાઓ જેમકે તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ જિલ્લાઓથી ઘેરાયેલું છે. કાયદા હેઠળ આ શહેર શાકાહારી અને દારુબંધી ધરાવતું ક્ષેત્ર છે. અહીં દુકાનદારો અને વિતરકો પ્લાસ્ટીક વાપરવા પર બંધી ધરાવે છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ઋષિકેશ | |||||||
ऋषिकेश | |||||||
— city — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 30°06′22″N 78°00′00″E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ઉત્તરાખંડ | ||||||
જિલ્લો | દેહરાદૂન | ||||||
વસ્તી | ૫૯,૬૭૧ (૨૦૦૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 372 metres (1,220 ft) | ||||||
કોડ
|
બંધ કરો
યોગનગરી કે તીર્થનગરી તરીકે પણ ઓળખાતા આ સ્થળ પર હજારો ભારતીય અને વિદેશી પ્રવાસીઓ યાત્રા માટે આવે છે. તે યોગ અને ધ્યાન આદિ માટે પ્રચલિત છે. તે હરિદ્વારથી ૨૫ કિ.મી. ના અંતર પર આવેલું છે.
આને હિમાલયનું પ્રવેશદ્વાર કહે છે અને તે અન્ય પવિત્ર શહેર હરિદ્વાર થી ૨૫ કિમી દૂર આવેલું છે.