![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/ad/Kittur_Chenamma.jpg/640px-Kittur_Chenamma.jpg&w=640&q=50)
કિત્તુર ચેન્નમ્મા
From Wikipedia, the free encyclopedia
કિત્તુર ચેન્નમ્મા (૨૩ ઑક્ટોબર ૧૭૭૮ - ૨૧ ફેબ્રુઆરી ૧૮૨૯) એ વર્તમાન કર્ણાટકના ભૂતપૂર્વ રજવાડા કિત્તુરનાં રાણી હતાં. પેરામાઉન્ટસીની અવગણનામાં અને તેમના આધિપત્ય પર નિયંત્રણ જાળવી રાખવાના પ્રયાસમાં તેમણે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે સશસ્ત્ર પ્રતિકારનું નેતૃત્વ કર્યું હતું. તેમણે પ્રથમ વિદ્રોહમાં કંપનીને હરાવી હતી, પરંતુ બીજા વિદ્રોહ પછી તેઓ યુદ્ધ કેદી તરીકે મૃત્યુ પામ્યાં હતાં. બ્રિટિશ વસાહતીકરણ સામે કિટ્ટુર દળોનું નેતૃત્વ કરનાર પ્રથમ અને થોડા મહિલા શાસકોમાંની એક તરીકે, તેમને કર્ણાટકમાં લોકનાયિકા તરીકે યાદ કરવામાં આવે છે. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળનું એક મહત્વપૂર્ણ પ્રતીક પણ છે.
Quick Facts કિત્તુર રાણી ચેન્નમ્મા, જન્મની વિગત ...
કિત્તુર રાણી ચેન્નમ્મા | |
---|---|
![]() બૅંગ્લોરમાં આવેલું રાણી ચિન્નમ્માનું બાવલું | |
જન્મની વિગત | ચેન્નમ્મા (1778-10-23)23 October 1778 કાકતી, બેલગાવી જિલ્લો, હાલનું કર્ણાટક, ભારત |
મૃત્યુ | 21 February 1829(1829-02-21) (ઉંમર 50) બૈલહોંગલ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ રાજ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
અન્ય નામો | રાણી ચેન્નમ્મા |
પ્રખ્યાત કાર્ય | ૧૮૫૭ના બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામેના સંગ્રામ માટે |
બંધ કરો