જલિયાંવાલા બાગ હત્યાકાંડ
૧૩ એપ્રિલ ૧૯૧૯ ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો / From Wikipedia, the free encyclopedia
જલિયાંવાલા બાગ હત્યાકાંડ ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો.[2] જેમાં ૪૧ બાળકો સહિત લગભગ ૪૦૦ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.[3][4]
Quick Facts જલિયાંવાલા બાગ હત્યાકાંડ, સ્થાન ...
જલિયાંવાલા બાગ હત્યાકાંડ | |
---|---|
જલિયાંવાલા બાગના પ્રવેશદ્વાર તરફ લઈ જતો ઊંચી દિવાલો વચ્ચેનો સંકીર્ણ માર્ગ | |
Location of Amritsar in India | |
સ્થાન | અમૃતસર, પંજાબ, |
અક્ષાંશ-રેખાંશ | 31°37′13.87″N 74°52′49.55″E |
તારીખ | ૧૩ એપ્રિલ ૧૯૧૯ ૦૫:૩૭ p.m (IST) |
લક્ષ્ય | જલિયાંવાલા બાગ, અમૃતસર ખાતે એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ અને વૈશાખી ઉત્સવના તીર્થયાત્રીઓ |
હુમલાનો પ્રકાર | હત્યાકાંડ |
શસ્ત્રો | લી-એનફીલ્ડ રાયફલ્સ |
મૃત્યુ | ૩૭૯ – ૧૬૦૦[1] |
ઘાયલ | અંદાજે ૧,૧૧૫ |
અપરાધીઓ | બ્રિટીશ ઈન્ડિયન આર્મી, બીજી અને નવમી ગુરખા રાયફલ્સ, ૫૪મી શીખ અને ૫૯મી સિંધ રાયફલ્સ |
સાથીદારો | ૫૦ |
બંધ કરો