શિક્ષાપત્રી
From Wikipedia, the free encyclopedia
શિક્ષાપત્રી એ ૨૧૨ શ્લોકનો સંગ્રહ ધરાવતો સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રધાન ગ્રંથ છે જે સ્વામિનારાયણ ભગવાને જાતે લખ્યો હતો.[1]
Quick Facts શિક્ષાપત્રી, માહિતી ...
શિક્ષાપત્રી | |
---|---|
ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખે છે. | |
માહિતી | |
ધર્મ | હિંદુ ધર્મ |
લેખક | સ્વામિનારાયણ |
ભાષા | ગુજરાતી |
શ્લોકો | ૨૧૨ |
બંધ કરો
શિક્ષાપત્રીમાં આચાર્ય, સંતો, સાંખ્યયોગી બાઈઓ, સર્વે હરિભકતો તથા બ્રહ્મચારીઓને આજ્ઞાઓનું વર્ણન છે. શિક્ષાપત્રી મહા સુદ પાંચમ, વિક્રમ સંવત ૧૮૨૨ના રોજ વડતાલમાં વસંત પંચમીના દિવસે લખવામાં આવી હતી. શિક્ષાપત્રી એ સ્વામીનારાયણ સંપ્રદાય નું મૂળભૂત બંધારણ છે.