શ્રવણબેલગોડા
From Wikipedia, the free encyclopedia
શ્રવબેલગોડા (કન્નડ: ಶ್ರವಣಬೆಳಗೊಳ) એ ભારતના કર્ણાટક રાજ્યના હાસન જિલ્લામાં આવેલ એક નગર છે. તે બેંગ્લોર થી ૧૫૮ કિમી દૂર આવેલ છે. શ્રવણબેલગોડામાં આવેલ ગોમટેશ્વર કે બાહુબલીની મૂર્તિ એ એક પ્રમુખ જૈન યાત્રા ધામ છે. તાલક્કડનઅ ગંગા રાજાઓના શાસન કાળ દરમ્યાન અહીંની વાસ્તુ અને શિલ્પકલા તેના ચરમ પર હતી.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
શ્રવણબેલગોડા ಶ್ರವಣಬೆಳಗೊಳ | |
— નગર — | |
![]() ગોમટેશ્વર ની વિશાળ મૂર્તિ ૯૭૮-૯૯૩ AD. | |
અક્ષાંશ-રેખાંશ | 12°51′N 76°28′E |
દેશ | ![]() |
રાજ્ય | કર્ણાટક |
જિલ્લો | હાસન |
અધિકૃત ભાષા(ઓ) | કન્નડ |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
બંધ કરો