રાજેન્દ્ર પ્રસાદ
ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ / From Wikipedia, the free encyclopedia
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ. તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ. તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી.
Quick Facts રાજેન્દ્ર પ્રસાદ, ભારતના ૧લા રાષ્ટ્રપતિ ...
રાજેન્દ્ર પ્રસાદ | |
---|---|
રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ૧૯૫૮ | |
ભારતના ૧લા રાષ્ટ્રપતિ | |
પદ પર ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ – ૧૩ મે ૧૯૬૨ | |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નહેરુ |
ઉપ રાષ્ટ્રપતિ | સર્વપલ્લી રાધાકૃષ્ણન |
અનુગામી | સર્વપલ્લી રાધાકૃષ્ણન |
૧લા કૃષિમંત્રી | |
પદ પર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ – ૧૪ જાન્યુઆરી ૧૯૪૮ | |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નહેરુ |
પુરોગામી | પદની સ્થાપના |
અનુગામી | જયરામદાસ દૌલતરામ |
બંધારણ સભાના પ્રમુખ | |
પદ પર ૯ ડિસેમ્બર ૧૯૪૬ – ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ | |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નહેરુ |
ઉપ રાષ્ટ્રપતિ | હરેન્દ્ર કૂમાર મૂખર્જી વી. ટી. કૃષ્નામચારી |
પુરોગામી | સચ્ચિદાનંદ સિંહા |
અનુગામી | પદ દૂર કરાયું |
અંગત વિગતો | |
જન્મ | (1884-12-03)3 December 1884 ઝેરડૈ, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત (હવે સીવાન જિલ્લો, બિહાર, ભારત) |
મૃત્યુ | 28 February 1963(1963-02-28) (ઉંમર 78) પટના, બિહાર, ભારત |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | રાજવંશી દેવી (લ. 1896; મૃ. 1962) |
માતૃ શિક્ષણસંસ્થા | કલક્તા યુનિવર્સિટી |
પુરસ્કારો | ભારત રત્ન (૧૯૬૨) |
બંધ કરો