બગસરા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
બગસરા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું વહીવટી મથક છે. આ નગર સતલડી નદીના ઉત્તર કાંઠે આવેલું છે.[1][2]બગસરા લોકસાહિત્ય તેમ જ શૌર્યગીતોના રચયિતા ઝવેરચંદ મેઘાણી, કે જેમને રાષ્ટ્રીય શાયરનું સન્માન મળ્યું છે, એમની કર્મભૂમિ ગણવામાં આવે છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
બગસરા | |
— શહેર — | |
અક્ષાંશ-રેખાંશ | 21°29′00″N 70°57′00″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
વસ્તી | ૩૧,૭૮૯ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
બંધ કરો