અક્ષરધામ (ગાંધીનગર)
From Wikipedia, the free encyclopedia
અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે.[1] આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ની પૂજા થાય છે.અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. તેમાં મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.
Quick Facts અક્ષરધામ, ધર્મ ...
અક્ષરધામ | |
---|---|
અક્ષરધામ, ગાંધીનગર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | ગાંધીનગર |
દેવી-દેવતા | ભગવાન સ્વામિનારાયાણ |
સંચાલન સમિતિ | બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) |
સ્થાન | |
સ્થાન | સેક્ટર ૨૦, ગાંધીનગર |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | હિંદુ પ્રાચીન મંદિરકળા |
નિર્માણકાર | પ્રમુખસ્વામી મહારાજ |
પૂર્ણ તારીખ | ૨ નવેમ્બર, ૧૯૯૨ |
લાક્ષણિકતાઓ | |
મંદિરો | ૧ |
સ્મારકો | ૫ |
વેબસાઈટ | |
http://www.akshardham.com/gujarat/ |
બંધ કરો