મહાત્મા મંદિર
ગાંધીનગર, ગુજરાત, ભારત સ્થિત સંમેલન કેન્દ્ર અને સ્મારક / From Wikipedia, the free encyclopedia
મહાત્મા મંદિર એ સેકટર ૧૩, ગાંધીનગર, ગુજરાત, ભારત ખાતે આવેલું એક સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર તેમજ સ્મારક સંકુલ છે. તે મહાત્મા ગાંધીના જીવન અને દર્શનથી પ્રેરિત છે. આ સંકુલ 34 acres (14 ha; 0.053 sq mi) માં ફેલાયેલું ભારતનું સૌથી મોટું સંમેલન કેન્દ્ર છે.[1]
Quick Facts મહાત્મા મંદિર, સરનામું ...
મહાત્મા મંદિર | |
---|---|
સરનામું | સેક્ટર ૧૩ |
સ્થળ | ગાંધીનગર, ગુજરાત, ભારત |
Coordinates | |
માલિક | ગુજરાત સરકાર |
બાંધકામ | ૧ મે ૨૦૧૧ - ૨૦૧૩ |
ઉદ્ઘાટન | ૨૦૧૧ |
બાંધકામ ખર્ચ | ₹૨૧૫ crore (US$૨૮ million) |
મિટીંગ રૂમ બેઠક | ૨૫૦૦ (૪ સેમિનર હૉલ) |
થિયેટર બેઠક | ૬૦૦૦ |
Enclosed space | |
વેબસાઈટ | |
www |
બંધ કરો
તેનો વિકાસ ગુજરાત સરકારે કર્યો હતો.[2] વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭ જેવા વ્યાપાર સંમેલનોનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું. [3]