રામસર સંમેલન
જળપ્લાવિત ક્ષેત્રોના સંવર્ધન અને સંરક્ષણ માટેનો આંતરરાસ્ટ્રીય કરાર કરવા મળેલું સંમેલન / From Wikipedia, the free encyclopedia
રામસર સંમેલન એ જળચર પક્ષીઓના વસવાટ માટેના આંતરરાસષ્ટ્રીય અગત્યતા ધરાવતા જળપ્લાવીત ક્ષેત્રના સંરક્ષણ અને સંવર્ધન માટે મળેલા સંમેલનનું નામ છે. આ સંમેલન જળપ્લાવિત ક્ષેત્રો માટેના સંમેલન તરીકે પણ ઓળખાય છે. સહુ પ્રથમ વખત આ સંમેલન ઈરાન દેશના રામસર શહેરમાં મળ્યુ હોવાથી એનું નામ રામસર સંમેલન પડ્યું છે.[1]