સુરેન્દ્રનગર જિલ્લો
ગુજરાતનો એક જિલ્લો / From Wikipedia, the free encyclopedia
સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના મધ્ય સ્થાને આવેલ છે. આ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેર એ આ જિલ્લાનું મુખ્યમથક છે. ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો આ જિલ્લામાં ભરાય છે. સુરેન્દ્રનગર જિલ્લો અને આસપાસનો વિસ્તાર ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે.
Quick Facts સુરેન્દ્રનગર જિલ્લો ઝાલાવાડ, દેશ ...
સુરેન્દ્રનગર જિલ્લો
ઝાલાવાડ | |
---|---|
જિલ્લો | |
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 22.73°N 71.51°E / 22.73; 71.51 | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | સુરેન્દ્રનગર |
વિસ્તાર | |
• કુલ | ૧૦,૪૮૯ km2 (૪૦૫૦ sq mi) |
ઊંચાઇ | ૫૪૭ m (૧૭૯૫ ft) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૧૭,૫૬,૨૬૮ |
• ગીચતા | ૧૪૪.૪૫/km2 (૩૭૪.૧/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૩૬૩૦૩૧ |
ટેલિફોન કોડ | ૦૨૭૫૨ |
વાહન નોંધણી | GJ-13 |
જાતિદર[1] | ૦.૯૩૦ ♂/♀ |
સાક્ષરતા[1] | ૭૨.૧૩% |
બંધ કરો