ખીર
ઉત્તર ભારતમાં લગભગ દરેક તહેવારોમાં ખીર બનાવાય છે. આને એક પવિત્ર મીઠાઈ માનવામાં આવે છે અને ભોગ કે / From Wikipedia, the free encyclopedia
ખીર (સંસ્કૃત: क्षीर, હિંદી: खीर, પંજાબી: ਖੀਰ, ઉડિયા: (ଖିରି) ખીરી , ઉર્દૂ: کھیر) આને પાયસમ (તમિળ: பாயசம்), બંગાળી :પાયેશ, મલયાલમ: പായസം, કન્નડ: ಪಾಯಸ, તેલુગુ :పాయసం) પણ કહેવાય છે. આ એક ચોખામ અને દૂધ માંથી બનતી મીઠાઈ છે. દક્ષિણ એશિયા આ મીઠાઈ ખૂબ પ્રસિદ્ધ છે. ચોખા સિવાય આને ઘઉંના ફાડિયામાં થી પણ બનાવવામાં આવે છે. તેમાં દૂધ અને સાકર ઉમેરી એલચી, સૂકી દ્રાક્ષ,કેસર , કાજુ, બદામ આદિ સ્વાદમાં વધારો કરવા વપરાય છે. આને ભોન દર્મ્યાન કે ભોજન બાદ ખાવામાં આવે છે.
Quick Facts અન્ય નામો, ઉદ્ભવ ...
ખીર | |
અન્ય નામો | પાયસમ, ક્ષીરમ, ક્ષીર |
---|---|
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | ઓરિસ્સા |
મુખ્ય સામગ્રી | ચોખા, દૂધ, એલચી, કેસર, પિસ્તા or બદામ |
વિવિધ રૂપો | ગીલ એ ફીરદોસ, જવની ખીર, ભોપળાની ખીર, પાયસમ |
|
બંધ કરો