![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/db/%25E0%25A4%25B6%25E0%25A4%25BE%25E0%25A4%2595%25E0%25A4%25AE%25E0%25A5%258D%25E0%25A4%25AD%25E0%25A4%25B0%25E0%25A5%2580%25E0%25A4%25A6%25E0%25A5%2587%25E0%25A4%25B5%25E0%25A5%2580.jpg/640px-%25E0%25A4%25B6%25E0%25A4%25BE%25E0%25A4%2595%25E0%25A4%25AE%25E0%25A5%258D%25E0%25A4%25AD%25E0%25A4%25B0%25E0%25A5%2580%25E0%25A4%25A6%25E0%25A5%2587%25E0%25A4%25B5%25E0%25A5%2580.jpg&w=640&q=50)
શાકંભરી
From Wikipedia, the free encyclopedia
શાકંભરી આદિશક્તિ દુર્ગાનું એક નામ છે, આ માતા ફળો અને શાકભાજીના પ્રમુખ દેવી છે. માતાનું નામ તે સમયે પડ્યું હતું, જ્યારે પૃથ્વી પર ૧૦૦ વર્ષનો ભયંકર દુકાળ પડ્યો હતો.
Quick Facts શાકંભરી દેવી, ઉત્સવો ...
શાકંભરી દેવી | |
---|---|
"ફળો અને શાકભાજીના પ્રમુખ દેવી." | |
![]() | |
ઉત્સવો | નવરાત્રી, દુર્ગા પુજા, લક્ષ્મી પુજા, દુર્ગાષ્ટમી, દશેરા |
બંધ કરો
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/52/Shakambarimata_big.jpg/320px-Shakambarimata_big.jpg)
તેમનું પ્રખ્યાત મંદિર સહારનપુર જિલ્લા, ઉત્તર પ્રદેશમાં છે, જે શક્તિપીઠ શ્રી શાકંભરી દેવી તરીકે ઓળખાય છે. આ સ્થાન પર માતા દુષ્કાળ દરમિયાન પ્રગટ થયા હતા, પરંતુ આજે ભારતમાં શાકંભરી દેવીના ઘણા મંદિરો બનાવવામાં આવ્યા છે.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |