ભગવતીકુમાર શર્મા
ભારતીય ગુજરાતી ભાષાના લેખક અને પત્રકાર / From Wikipedia, the free encyclopedia
ભગવતીકુમાર શર્મા (૩૧ મે ૧૯૩૪ – ૫ સપ્ટેમ્બર ૨૦૧૮) ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
Quick Facts ભગવતીકુમાર શર્મા, જન્મનું નામ ...
ભગવતીકુમાર શર્મા | |
---|---|
ભગવતીકુમાર શર્મા મુંબઈ ખાતે, ૧૯૯૯ | |
જન્મનું નામ | ભગવતીકુમાર હરગોવિંદ શર્મા |
જન્મ | ભગવતીકુમાર હરગોવિંદ શર્મા (1934-05-31)31 May 1934 સુરત, ગુજરાત, ભારત |
મૃત્યુ | 5 September 2018(2018-09-05) (ઉંમર 84) સુરત |
વ્યવસાય | લેખક, પત્રકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી.એ. |
નોંધપાત્ર સર્જન |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સક્રિય વર્ષો | ૧૯૪૮ - ૨૦૧૮ |
જીવનસાથી | જ્યોતિબહેન (લ. 1953; તેણીના મૃત્યુ સુધી 2009) |
સહી |
બંધ કરો