શિવ પુરાણ
હિંદુ ધાર્મિક ગ્રંથ / From Wikipedia, the free encyclopedia
શિવ પુરાણ હિંદુ ધર્મના સંસ્કૃત ગ્રંથો ૧૮ પુરાણોમાંનું એક છે.[1] તે મુખ્યત્વે શિવ અને પાર્વતીના શ્લોકો ધરાવે છે, પરંતુ અન્ય દેવી-દેવતાઓના ઉલ્લેખ પણ તેમાં છે.[2][3][4]
શિવ પુરાણ હિંદુ ધર્મના સંસ્કૃત ગ્રંથો ૧૮ પુરાણોમાંનું એક છે.[1] તે મુખ્યત્વે શિવ અને પાર્વતીના શ્લોકો ધરાવે છે, પરંતુ અન્ય દેવી-દેવતાઓના ઉલ્લેખ પણ તેમાં છે.[2][3][4]