હઠીસિંહનાં દેરાં
From Wikipedia, the free encyclopedia
હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.[4]
Quick Facts હઠીસિંહનાં દેરા, ધર્મ ...
હઠીસિંહનાં દેરા | |
---|---|
હઠીસિંહનાં દેરા | |
ધર્મ | |
જોડાણ | જૈન |
દેવી-દેવતા | ભગવાન ધર્મનાથ |
તહેવારો | મહાવીર જયંતી |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ, અમદાવાદ જિલ્લો, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23.041088°N 72.589611°E / 23.041088; 72.589611 |
સ્થાપત્ય | |
નિર્માણકાર | પ્રેમચંદ સલાટ[1] |
સ્થાપના તારીખ | ૧૮૪૮ |
બાંધકામ ખર્ચ | ૮ લાખ[2][3] |
મંદિરો | ૧ |
બંધ કરો